આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

  • A

    દ્વિલિંગી પુષ્પ

  • B

    હવાઈ પુષ્પ

  • C

    સંવૃત પુષ્પ

  • D

    એકલિંગી પુષ્પ

Similar Questions

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?

સ્વયં અસંગતતા એટલે શું ? 

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?