આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
દ્વિલિંગી પુષ્પ
હવાઈ પુષ્પ
સંવૃત પુષ્પ
એકલિંગી પુષ્પ
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?
સ્વયં અસંગતતા એટલે શું ?
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?