પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?

  • A

    $30$ જેટલી મર્યાદિત જાતિઓમાં

  • B

    $50$ જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં

  • C

    $30$ જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં

  • D

    $50$ જેટલી મર્યાદિત જાતિઓમાં

Similar Questions

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

ખોટું વિધાન પસંદ કરો.