નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?

  • A

    દ્વિલીંગી પુષ્પ

  • B

    એકલીંગી પુષ્પ

  • C

    સંવૃત પુષ્પ

  • D

    પુંકેસરચક અને સ્ત્રીકેસર ચક્ર ધરાવતું પુષ્પ

Similar Questions

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?

લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે

ખોટું વિધાન પસંદ કરો.

ગેઈટોનોગામી શું છે.