ખોટી જોડ શોધો :
વાત પરાગીત વનસ્પતિ : મકાઈ, ધાસ
જલ પરાગીત વનસ્પતિ : વેલીસનેરીયા, ઝોસ્ટેરા
યુકકામાં પરાગનયન - ફૂદા
હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો -આંબો
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?