નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
સેગ વનસ્પતિ
સૂરણ
ઓર્કિસ
કેરી
સ્વફલન માટે શું જરૂરી છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
ઓટોગેમી એટલે...
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.