નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?

  • A

    સેગ વનસ્પતિ

  • B

    સૂરણ

  • C

    ઓર્કિસ

  • D

    કેરી

Similar Questions

સ્વફલન માટે શું જરૂરી છે?

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

ઓટોગેમી એટલે...

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]