નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેઇનનું બનેલું છે.

  • B

    ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.

  • C

    પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.

  • D

    પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.

Similar Questions

નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?