પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
દ્વિખંડીય, દ્વિકોટરીય
દ્વિખંડીય, ચતુ:કોટરીય
ચતુ:ખંડીય, ચતુ:કોટરીય
ચતુ:ખંડીય, દ્વિકોટરીય
વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્ભવને પ્રેરે છે.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?