પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
$1$
$2$
$3$
$4$
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વાનસ્પતિક કોષ છે.