વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્‌ભવને પ્રેરે છે.

  • A

    પરાગરજના વાનસ્પતિક કોષો

  • B

    પરાગરજની દીવાલનું બાહૃયાવરણ

  • C

    પરાગાશયની દીવાલના કોષો

  • D

    પરાગરજના જનનકોષો

Similar Questions

પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.

  • [NEET 2018]

કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?

પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?

લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.