નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
વજ્રચક્ર
દલચક્ર
પુંકેસરચક્ર
સ્ત્રીકેસરચક્ર
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.