પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
યોજી
પરાગાશય
જરાયું
પુષ્પાસન અથવા દલપત્ર
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?