પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.
મોટી સંખ્યામાં લઘુબીજાણુ માતુ કોષો અંક પરાગકોથળીમાં ભિન્ન થાય છે.
દરેક લઘુબીજાણુજનન એક અર્ધસૂત્રીભાજન અને બે સૂત્રીભાજનનો સમાવેશ કરે છે.
લઘુબીજાણુ ચતુષ્કખંડી કે સમપાશ્વીય હોઈ શકે છે.
તે પોષકસ્તર અને મધ્યસ્તરનો ઉપભોગ કરે છે.
પરાગરજનો આશરે વ્યાસ
જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?
આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?