અન્નવાહકપેશી વનસ્પતિને યાંત્રિક આઘાર પૂરો પારે છે. જેના માટે કઈ રચના જવાબદાર છે ?
અન્નવાહક મૃદુતક
અન્નવાહક તંતુ
ચાલનીનલિકા
સાથીકોષ
તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?
ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?
આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.