અન્નવાહકપેશી વનસ્પતિને યાંત્રિક આઘાર પૂરો પારે છે. જેના માટે કઈ રચના જવાબદાર છે ?

  • A

    અન્નવાહક મૃદુતક

  • B

    અન્નવાહક તંતુ

  • C

    ચાલનીનલિકા 

  • D

    સાથીકોષ 

Similar Questions

તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?

આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.  

સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.