આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
મૃદુતક પેશી
સ્થૂલકોણક પેશી
દઢોતક પેશી
ઉપરના બધા જ
વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?
......કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
જલવાહિનીઓ ......માં જોવા મળે છે.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..