જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?

  • [AIPMT 2006]
  • A

    કોષકેન્દ્રવિહીન સ્થિતિ

  • B

    જાડી દ્વિતીય દીવાલો

  • C

    પાર્શ્વિય દીવાલો પર છિદ્રો

  • D

    પી.પ્રોટીનની હાજરી

Similar Questions

નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

દઢોતક પેશી....

અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે

  • [NEET 2019]

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?

  • [AIPMT 1996]