જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?
કોષકેન્દ્રવિહીન સ્થિતિ
જાડી દ્વિતીય દીવાલો
પાર્શ્વિય દીવાલો પર છિદ્રો
પી.પ્રોટીનની હાજરી
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
દઢોતક પેશી....
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?