અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.
સાથીકોષ
અન્નવાહક તંતુ
ચાલનીનલિકા
અન્નવાહક મૃદુતક
નીચેના જોડકા જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$P$ | મૃદુતક પેશી | $I$ | સ્થૂલન હોતું નથી |
$Q$ | સ્થૂલકોણક પેશી | $II$ | પેક્ટિનનું સ્થૂલન |
$R$ | દઢોતક પેશી | $III$ | લીગ્નીનનું સ્થૂલન |
પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.
આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.