અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે. 

  • A

    સાથીકોષ

  • B

    અન્નવાહક તંતુ

  • C

    ચાલનીનલિકા

  • D

    અન્નવાહક મૃદુતક

Similar Questions

નીચેના જોડકા જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$P$ મૃદુતક પેશી $I$ સ્થૂલન હોતું નથી
$Q$ સ્થૂલકોણક પેશી $II$ પેક્ટિનનું સ્થૂલન  
$R$ દઢોતક પેશી  $III$ લીગ્નીનનું સ્થૂલન

પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.

આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?

તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ

મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.