પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?

  • A

    વાયોલા

  • B

    ઘાસ

  • C

    સુર્યમુખી

  • D

    અબુટી

Similar Questions

કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?