પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?
વાયોલા
ઘાસ
સુર્યમુખી
અબુટી
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?