નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.
પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓધી છે.
અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
અજૈવિક વાહકો પવન અને પાણી છે, જૈવિક વાહકો પ્રાણી છે.
ખોટી જોડ શોધો :
સ્વ-પરાગનયન એટલે........
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?