નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.
પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓધી છે.
અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
અજૈવિક વાહકો પવન અને પાણી છે, જૈવિક વાહકો પ્રાણી છે.
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?