નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A

    મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.

  • B

    પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓધી છે.

  • C

    અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.

  • D

    અજૈવિક વાહકો પવન અને પાણી છે, જૈવિક વાહકો પ્રાણી છે.

Similar Questions

ખોટી જોડ શોધો :

સ્વ-પરાગનયન એટલે........

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?