આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

  • A

      કીટકો

  • B

      પક્ષીઓ

  • C

      હવા

  • D

      આપેલ બધા જ

Similar Questions

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે. 

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 2010]