આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
કીટકો
પક્ષીઓ
હવા
આપેલ બધા જ
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે?
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.