આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.

(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે

(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા

(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .

(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે

  • A

    ફકત $1$ અને $3$ સાચા

  • B

    ફકત $2$ અને $4$

  • C

    $1, 2, 3$

  • D

    $1, 2, 3,4$

Similar Questions

નીચેની આકૃતિને ઓળખો.

નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?

નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ

નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ? 

$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.