નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?

  • [NEET 2020]
  • A

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખી પ્રાથમિક ઉત્પાદકતા, બંને એક જ છે.

  • B

    કુલ પ્રાથમિક ઉત્પાદક્તા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા ઓછી હોય છે.

  • C

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હમેશા વધુ હોય છે.

  • D

    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી.

Similar Questions

કાર્બન ચક્રમાં બેક્ટેરીયા ..........તરીકે જરૂરી હોય છે.

ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન

આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.

પૃથ્વી એ એક

જલ-આરંભી અનુક્રમણ એટલે ..........