તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .
માછલી
ઝુપ્લેક્ટોન
દેડકા
ફાયટોપ્લેક્ટોન
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?
જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
નીચેની આકૃતિને ઓળખો.