નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.
ઊર્જાપ્રવાહનું એકમાર્ગીય વહન
ઉત્પાદકો કે ઉપભોગી સ્તરે ઉત્પાદકતા
વિઘટન
આપેલા તમામ
નિવસનતંત્રની સંરચના અને તેની કાર્યકી સમજાવો.
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
નિવસનતંત્રની કાર્યકીમાં .......... સમાવિષ્ટ નથી.
સ્તરીકરણ (stratification) એટલે ........
નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?