નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
ઉત્પાદકો અને વિઘટકો
શક્તિનું એકમાર્ગીય વહન અને સજીવોનું પુન:ચક્રિયકરણ
નિમગ્ન તેમજ કિનારા પરની વનસ્પતિઓ
$A$ અને $B$ બંને
નીચેનામાંથી કયું એક સજીવ અને તેમને પરિસ્થિતકીય જીવનપધ્ધતિ સાચી રીતે રજુ કરે છે?
એક નિવસનતંત્ર ધરાવે છે.
નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
સ્તરીકરણ (stratification) એટલે ........