નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?
જાતિ દર
સ્તરીકરણ
જન્મદર
મૃત્યુદર
એક નિવસનતંત્ર ધરાવે છે.
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.