નિવસનતંત્રની કાર્યકીમાં .......... સમાવિષ્ટ નથી.

  • A

    ઊર્જાનું દ્વિમાર્ગીય વહન

  • B

    પોષકતત્વોનું ચક્રિય કરણ

  • C

    આહાર શૃંખલા કે આહારજાળનું રચાવવું

  • D

    આપેલા તમામ

Similar Questions

તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?

તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?

ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ

નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ.... 

મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?

જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.