નિવસનતંત્રની કાર્યકીમાં .......... સમાવિષ્ટ નથી.
ઊર્જાનું દ્વિમાર્ગીય વહન
પોષકતત્વોનું ચક્રિય કરણ
આહાર શૃંખલા કે આહારજાળનું રચાવવું
આપેલા તમામ
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ
નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ....
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.