નિવસનતંત્રની નીચેનામાંથી કઈ લાક્ષણીકતા માનવ સમાજને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે?

  • A
    હવા અને પાણીનું શુદ્ધિકરણ
  • B
    પરાગનયન માટે અનુકૂળતા પૂરી પાડવી
  • C
    પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

અનુક્રમણ (Succession) કઈ સ્થિતિમાંથી આગળ વધે છે?

આહારશૃંખલામાં ક્રમિક પોષકસ્તરો પર ઊર્જામાં કયા ફેરફારો જોવા મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નિવસનતંત્રમાં,સૂર્યમાંથી ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોગીઓ તરફ એકદિશીય હોય છે.
વિધાન $II$: નિવસનતંત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્તિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

મહાસાગરોમાં કેટલો કાર્બન ઓગળેલો છે ($; \%$ માં)?

ઝૂપ્લેન્કટોનિક (પ્રાણીપ્લવક) સ્વરૂપો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo