અનુક્રમણ ક્યાથી શરૂ થાય છે.
મરૂસંચક્ર $\rightarrow$ ભેજવાળી પરિસ્થિતિ
જલજ $\rightarrow$ મધ્યસ્થ(ભજવાળી વનસ્પતિઓ)
મધ્યસ્થ $\rightarrow$ સુકી પરિસ્થિતિ
એકથી વધુ વિકલ્પ સાચા છે
નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવાકે કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફોરસ, કેલ્શિયમ વિ. ને આ કહેવાય -
કેટલીક વખત જૈવિક અને અજૈવિક પરિબળોને લીધે પરાકાષ્ઠા અવસ્થા ચોક્કસ પરાકાષ્ઠાની અવસ્થા (પ્રાથમિક પરાકાષ્ઠા)માં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. તો આ વિધાન સાથે સંમત છો ? જો હા હોય તો ચોક્કસ ઉદાહરણ આપો.
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?