નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નિવસનતંત્રમાં,સૂર્યમાંથી ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોગીઓ તરફ એકદિશીય હોય છે.
વિધાન $II$: નિવસનતંત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્તિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

ફોસ્ફરસ ચક્રમાં, ખડકોના ઘસારા દ્વારા ફોસ્ફેટ સૌપ્રથમ કોને ઉપલબ્ધ થાય છે?

જૈવિક સંતુલન એ કોની વચ્ચેનું સંતુલન છે?

ઘાસના મેદાનમાં આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો છે?

આપેલ ચાર્ટનું અવલોકન કરો અને તે શું રજૂ કરે છે તે ઓળખો.

'નરફૂલ અવસ્થા' (Reed-swamp stage) એટલે નીચેનામાંથી શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo