વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?

  • A

    ભૂમી, ભેજ (આદ્વતા), પાણી

  • B

    તાપમાન, જમીનબંધારણ, ભેજ, $pH$

  • C

    વાયુનું પ્રમાણ, વાતાવરણ, સજીવોનાં મૃત્યું, પાણી

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?

બાયોમ્સ એટલે ....

વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?

ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.

જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.