વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?

  • A

    ભૂમી, ભેજ (આદ્વતા), પાણી

  • B

    તાપમાન, જમીનબંધારણ, ભેજ, $pH$

  • C

    વાયુનું પ્રમાણ, વાતાવરણ, સજીવોનાં મૃત્યું, પાણી

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

એક અંદાજ મુજબ વાર્ષિક ...................$Kg\ CO_2$ નું સ્થાપનજૈવાવરણમાં પ્રકાશસંશ્લેષણથી થાય છે.

સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનનાં કેટલા ટકા કાર્બન દરિયામાંઓગળેલો છે ?

નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.

નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......

જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે.....