વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?
ભૂમી, ભેજ (આદ્વતા), પાણી
તાપમાન, જમીનબંધારણ, ભેજ, $pH$
વાયુનું પ્રમાણ, વાતાવરણ, સજીવોનાં મૃત્યું, પાણી
$B$ અને $C$ બંને
$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?
બાયોમ્સ એટલે ....
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?
ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.