વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?
ભૂમી, ભેજ (આદ્વતા), પાણી
તાપમાન, જમીનબંધારણ, ભેજ, $pH$
વાયુનું પ્રમાણ, વાતાવરણ, સજીવોનાં મૃત્યું, પાણી
$B$ અને $C$ બંને
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.
નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......
જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે.....