જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.
ભેજનું વધુ પડતું પ્રમાણની અવસ્થા
મધ્ય પાણીની અવસ્થા
શુષ્ક અવસ્થા
ઊંચી શુષ્ક અવસ્થા
કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો.
જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?
કોઈ પણ સમયે, કોઈ એક વિસ્તારમાં, કોઈ એક પોષકસ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ....... કહે છે.
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?