ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.
દરિયો
વાતાવરણ
પર્વતો
ઉપરના બધા જ
જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ
ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.
વાતાવરણીય અસર અવગણી શકાય છે.
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?