બાયોમ્સ એટલે ....
વિશાળ જંગલનું નિવસનતંત્ર
તળાવનું નિવસનતંત્ર
ખેતરનું નિવસનતંત્ર
સરોવરનું નિવસનતંત્ર
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.
ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.
જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?
બે વર્ષની અંદાજીત નિવસનતંત્રીય સેવાઓની કિંમત સંશોધકો દ્વારા કેટલી આંકવામાં આવી છે?
કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?