વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • A

      $A$ અને $R$ બન્ને સાચા છે, અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • C

      $A$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી

  • D

      $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?

પ્રાથમિક અનુક્રમણ થતું હોય તેવી જગ્યાઓનાં ઉદાહરણો

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ ઝડપી હોય છે?

ચરમ સમૂહો

સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $.....P....$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $.......Q .....$ કહેવામાં આવે છે.