વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • A

      $A$ અને $R$ બન્ને સાચા છે, અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • C

      $A$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી

  • D

      $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ચરમ સમૂહો

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

  • [AIPMT 2012]

આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.

નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે

કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?