વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?
$A$ અને $R$ બન્ને સાચા છે, અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?
નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ ઝડપી હોય છે?
ચરમ સમૂહો
સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $.....P....$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $.......Q .....$ કહેવામાં આવે છે.