નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?

  • A

    $1 \%$

  • B

    $10 \%$

  • C

    $90 \%$

  • D

    કંઈ કહી શકાય નહિ

Similar Questions

આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?

વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.

નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : $120\,g$
પ્રાથમિક ઉપભોગીઓ : $60\,g$
પ્રાથમિક ઉત્પાદકો : $10\,g$

  • [NEET 2018]

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.