નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
$1 \%$
$10 \%$
$90 \%$
કંઈ કહી શકાય નહિ
ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ
નીચે આપેલ પિરામિડ ક્યો છે ?
એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી