નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
$1 \%$
$10 \%$
$90 \%$
કંઈ કહી શકાય નહિ
આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : $120\,g$
પ્રાથમિક ઉપભોગીઓ : $60\,g$
પ્રાથમિક ઉત્પાદકો : $10\,g$
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.