તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]
  • [AIPMT 1990]
  • [AIPMT 1991]
  • A

    અનિયમિત

  • B

    ઊંધા

  • C

    સીધા

  • D

    ત્રાકાકાર

Similar Questions

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • [AIPMT 2011]

$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$

આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.

આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.

ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ