તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
અનિયમિત
ઊંધા
સીધા
ત્રાકાકાર
પરિસ્થિતિકીય પિરામિડના પાયાના સ્તર શું દશવિ છે?
નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?
નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?