તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]
  • [AIPMT 1990]
  • [AIPMT 1991]
  • A

    અનિયમિત

  • B

    ઊંધા

  • C

    સીધા

  • D

    ત્રાકાકાર

Similar Questions

પરિસ્થિતિકીય પિરામિડના પાયાના સ્તર શું દશવિ છે?

નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?

  • [AIPMT 2012]

નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?