તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
અનિયમિત
ઊંધા
સીધા
ત્રાકાકાર
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.
આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ