ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.

ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.

ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : $(a)$ સંખ્યાના પિરામિડ

$(b)$ જૈવભારના પિરામિડ $(c)$ ઊર્જના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે :

Similar Questions

નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?

$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$

આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1990]

આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.

પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

  • [AIPMT 2006]