ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ
પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : $(a)$ સંખ્યાના પિરામિડ
$(b)$ જૈવભારના પિરામિડ $(c)$ ઊર્જના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે :
આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.
આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય
નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?
નીચેનામાંથી કયુ વિધાન ઉર્જાના પિરામીડ માટે ખોટુ છે જેમાંથી ત્રણ સાચા છે?