એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?

  • A

    $90 \%$ ઊર્જાનું વહન થાય

  • B

    $10 \%$ જેટલી ઊર્જાનો વ્યય

  • C

    $90 \%$ ઊર્જાનો વ્યય થાય

  • D

    ઊર્જાનો પ્રવાહ દ્વિમાર્ગીય હોય છે

Similar Questions

નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે? 

વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.

વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.

$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$

આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.

તફાવત આપો : ઊધર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ