એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?

  • A

    $90 \%$ ઊર્જાનું વહન થાય

  • B

    $10 \%$ જેટલી ઊર્જાનો વ્યય

  • C

    $90 \%$ ઊર્જાનો વ્યય થાય

  • D

    ઊર્જાનો પ્રવાહ દ્વિમાર્ગીય હોય છે

Similar Questions

નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?

  • [NEET 2019]

સમુદ્રમાં જૈવભારનાં પિરામિડ કેવા પ્રકારનાં મળી શકે

શેમાં સીધા પિરામિડ હોતા નથી?

  • [AIPMT 2012]

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

$(b)$ આહારશૃંખલા અને આહારજાળ

 

પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.