ચરીય આહાર શૃંખલા $(GFC)$ ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય છે?

  • A
    ત્રણ
  • B
    ચાર
  • C
    બે
  • D
    પાંચ

Explore More

Similar Questions

વિધાન : નિવસનતંત્રમાં એકસાથે અસ્તિત્વ ધરાવતી આહાર શૃંખલાઓના જાળાને આહારજાળ કહેવામાં આવે છે.
કારણ : સમડી (kite) જેવું પ્રાણી આહારજાળનો ભાગ બની શકતું નથી.

“પરિસ્થિતિકીય તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું પાલન કરે છે.” સમજાવો.

એક વનસ્પતિ સૂર્યમાંથી $10000 \ J$ ઉર્જા મેળવે છે. ત્રીજા પોષક સ્તરે કેટલી ઉર્જા હાજર હશે $:-$ ($J$ માં)

વિધાન $A$: તંત્રના કાર્ય માટે ઉષ્મા-શક્તિ પ્રાપ્ત છે.
કારણ $R$: શક્તિરૂપાંતરણ દરમિયાન કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

જંગલ જેવા સ્થળજ નિવસનતંત્રમાં, કયા પોષક સ્તરમાં મહત્તમ ઉર્જા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo