સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
$50 \%$
$50 \%$ કરતા ઓછો
$50 \%$ કરતા વધુ
$55 \%$
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.