મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.
તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.
તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?
ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.