નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્ર માટે સૂર્યપ્રકાશ એ શક્તિના અંતિમ સ્રોત તરીકે ગણી શકાય, સિવાય કે પૃથ્વીના પેટાળના ઉંડામાં આવેલ હાઈડ્રોથર્મલ નિવસનતંત્ર હોય છે.

Similar Questions

પ્રાથમિક ઉત્પાદકતા કોના પર આધારિત છે?

નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?

અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?

દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.