નીચેનામાંથી.............મનુષ્યનાં રકતકણમાં પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે ?

  • A

    પટ્ટીકૃમિ

  • B

    લાખ કીટક

  • C

    કરમિયા

  • D

    પ્લાઝમોડીયમ

Similar Questions

કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?

ઓકિડ  વનસ્પતિની વૃધ્ધિ  કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે? 

તે ભક્ષક તરીકેની લાક્ષણીકતા ન ધરાવે.

કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?

  • [AIPMT 2002]

નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.