ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
પરોપજીવી
સહભોજીતા
પ્રોટોકોઓપરેશન
પરસ્પરતા
સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?
યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.
પાઈસેસ્ટર ........ છે.
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?
નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?