ઓકિડ  વનસ્પતિની વૃધ્ધિ  કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે? 

  • A

    પરોપજીવી

  • B

    સહભોજીતા

  • C

    પ્રોટોકોઓપરેશન

  • D

    પરસ્પરતા

Similar Questions

સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?

યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.

પાઈસેસ્ટર ........ છે.

તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?

  • [NEET 2018]

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]