નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.

  • A

    પરસ્પરતા

  • B

    સહભોજીતા

  • C

    પરોપજીવન

  • D

    પરભક્ષણ

Similar Questions

સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?

  • [NEET 2016]

સહભોજિતા અને સહોપકારિતાના ઉદાહરણો ઓળખો.

$I -$ આંબો અને ઓર્કિડ

$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેકેટેરિયા

$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ

$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ

$V -$ સમુદ્રફૂલ અને કલોવન માછલી

$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો

$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો

$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ

સહભોજિતા  $\quad$ $\quad$ સહોપકારિતા

જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?

કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?

  • [AIPMT 2002]

 નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?