નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.
પરસ્પરતા
સહભોજીતા
પરોપજીવન
પરભક્ષણ
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?
સહભોજિતા અને સહોપકારિતાના ઉદાહરણો ઓળખો.
$I -$ આંબો અને ઓર્કિડ
$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેકેટેરિયા
$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ
$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ
$V -$ સમુદ્રફૂલ અને કલોવન માછલી
$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો
$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો
$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ
સહભોજિતા $\quad$ $\quad$ સહોપકારિતા
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?