તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.
સહજીવન દર્શાવતા સજીવ તરીકે
પરભક્ષી સજીવ તરીકે
સ્પર્ધા દર્શાવતા સજીવ તરીકે
કયાંય પણ સ્થાન ન આપી શકાય
નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?
પરોપજીવીની અસર સજીવ પર........હશે ?
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?
અંડ પરોપજીવનનું ઉદાહરણ છે.