પરોપજીવીની અસર સજીવ પર........હશે ?

  • A

    યજમાનની ઊતરજીવિતા ઘટાડવી

  • B

    વૃધ્ધિ અને પ્રજનનમાં ઘટાડો

  • C

    શારીરીક રીતે યજમાનને કમજોર બનાવે

  • D

    આપેલા તમામ

Similar Questions

મોનાર્ક પતંગીયાને ભક્ષકો ખાતા નથી કારણ કે....

અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો. 

નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?

કોલમ $-I$ અને કોલમ$-II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ પરસ્પરતા $(i)$ જૈવવિકાસનું અસરકારક સક્ષમ બળ
$(b)$ ઓર્કિડ $(ii)$ નકારાત્મક આંતર સંબંધ
$(c)$ પરોપજીવન $(iii)$ લાભદાયક આંતરસંબંધ
$(d)$ સ્પર્ધા $(iv)$ યજમાનને કોઈ જ નુકશાન નહિં

નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?