મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?

  • A

    કીટક અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા

  • B

    કીટક અવસ્થામાં જનીનોની અભિવ્યકિત દ્વારા

  • C

    ઈયળ અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા

  • D

    ઈયળ અવસ્થામાં જનીનોની અભિવ્યકિત દ્વારા

Similar Questions

નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.

ગેલોપેગસ બરફનાં ટાપુમાં એબિંગ્ટન કાચબાની જાતિ લુપ્ત થવા પાછળનું જવાબદાર યોગ્ય કારણ કયું ?

બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.

નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?