અસંગત વિકલ્પ ઓળખો.

  • A
    પ્રોટીએઝ
  • B
    પેક્ટિનેઝ
  • C
    સ્ટેટીન્સ
  • D
    સ્ટ્રેપ્ટોકાઈનેઝ

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ નિસ્પંદન (Distillation)$(1)$ રાઈઝોબીયમ
$(b)$ અનિસ્પંદન (Non-distillation)$(2)$ એઝેટોબેક્ટર
$(c)$ સહજીવી$(3)$ બીયર અને વાઈન
$(d)$ મુક્તજીવી$(4)$ વિસ્કી,બ્રાન્ડી,રમ

સાચી જોડ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$A$. Escherichia coli $I$. Nif જનીન
$B$. Rhizobium melilotae $II$. ક્રૂડ ઓઈલના હાઈડ્રોકાર્બનનું પાચન
$C$. Bacillus thuringiensis $III$. માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન
$D$. Pseudomonas putida $IV$. ફૂગના રોગોનું જૈવિક નિયંત્રણ
$V$. જૈવિક કીટનાશક

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે,જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $(A)$ : $Spirulina$ એક સૂક્ષ્મજીવ છે જેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા માટે થઈ શકે છે.
કારણ $(R)$ : $Spirulina$ પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ્સ,ચરબી,ખનિજો અને વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

પેનિસિલિનની એન્ટિબાયોટિક તરીકેની ભૂમિકા દર્શાવવા માટે કયા વૈજ્ઞાનિકોને શ્રેય આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo