એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.
$(i)$ અને $(ii)$
$(i)$ અને $(iii)$
$(ii)$ અને $(iii)$
આપેલ તમામ
અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.
પ્રથમ એન્ટિબાયોટીકના શોધકે તે એન્ટિબાર્કોટીકની શોધના સમયે ક્યા બેક્ટેરિયાનું સંવર્ધન કરેલું હતું ?
$....$ એ ડિટર્જન્ટ બનાવવા વપરાય છે અને ધોવાનાં કપડામાંથી તૈલી ડાઘા કાઢવા વપરાય છે.
$...A...$ ઉન્સેચક એ $...B...$ ના કારણે હાર્ટ એટેક કરતાં દર્દીઓની રૂધિર વાહિનીઓમાં રહેલી ગાંઠોને ઓગાળવા વપરાય છે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?